
શાળાના કર્તવ્ય
પરાયણ શિક્ષકો દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક
કાર્યક્રમ,ઈતર પ્રવૃત્તિઓ,ઉત્સવ ઉજવણી તેમજ રમત-ગમતના કાર્યક્રમો કરવામાં
આવે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો
સર્વોગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સાચા માનવીનું નિર્માણ કરવા
માટે તેને પ્રેમ અને સહાનુભૂતિથી વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા
શિક્ષણ આપવામાં આવે છે.